એક વૃક્ષ પર એક કાગડો રહેતો હતો, તેને લાગતું હતું કે ભગવાને તેને દુનિયાનું સૌથી કદરૂપું પક્ષી બનાવ્યું છે. એક વખત તે તળાવનું પાણી પીવા માટે રોકાયો. ત્યાં તેણે …
સફળતા માટે માત્ર શક્તિશાળી હોવું જ પૂરતું નથી હોતુ. સફળતા માટે ધીરજ, ધર્મ, વિશ્વાસ અને શક્તિનો તાલમેળ હોવો જરૂરી છે. જો તેનો તાલમેળ ન હોય તો પછી સફળતા મળવી …
કોઇ એક શહેરમાં એક સંત રહેતા હતા. તેમના ઘણા શિષ્યો હતા. તે ધર્મ અને જ્ઞાનની વાતો બહુ સરળતાથી લોકોને સમજાવી દેતા હતા. માટે લોકો તેમને બહુ માન આપતા હતા. …
કોઈ શેઠની દુકાન પર એક ઇમાનદાર અને મહેનતી યુવક કામ કરતો હતો. તે રજા લીધા વિના કાયમ દુકાન પર આવતો. તેની મહેનત જોઇને શેઠ પણ ખુશ રહેતો હતો. એક …
બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ એક વખત પોતાના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને જગ્યા-જગ્યાએ ઘણાંબધા ખાડા દેખાયા. મહાત્મા બુદ્ધનો એક શિષ્ય આ ખાડાને …
પ્રેમથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ ફેરફાર કરી શકાય છે. આપણાં અવતારોએ, સંતો-મહાત્માઓએ, વિદ્વાનોએ પણ પ્રેમ ઉપર જ સૌથી વધુ ભાર આપ્યો છે. પ્રાચીન સમયમાં એક ફકીર હતા, જેમણે …
કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે …
પ્રાચીન સમયમાં એક રાજા પોતાના સેવકની સેવાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે સેવકને કહ્યુ કે તું આવી જ રીતે મન લગાવીને કામ કર, એક દિવસ હું તને એક હજાર સ્વર્ણ …
એક યુવક સંત કબીર પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘ગુરુદેવ, મેં મારી શિક્ષાથી પૂરતું જ્ઞાન મેળવી લીધુ છે. હું વિવેકી છું અને પોતાનું સારું-ખરાબ સારી રીતે સમજું છું, પરંતુ …
જો બાળકોને બાળપણથી જ સારી વાતો શીખવશો તો તે મોટા થઈને સારા વ્યક્તિ બનશે અને સારા કામ કરશે, જેનાથી ઘર-પરિવાર અને સમાજનું કલ્યાણ થઈ શકે છે. બાળકોને ખોટી વાતોથી …