ભારતમાં ભગવાન પ્રત્યે શ્રદ્ધા અને આસ્થામાં પ્રતિવર્ષ વધારો થતો જોવા મળે છે. એમાં પણ જો કેટલાંક ચમત્કારોનો સાથ મળી જાય તો પછી પૂછવું જ શું !!!! આવા ચમત્કારોમાં માતાજી …
માઉન્ટ આબુમાં અચલેશ્વર મહાદેવ દુનિયાનું એક એવું મંદિર છે જ્યાં શિવજીના પગના અંગુઠાની પૂજા થાય છે. ભગવાન શિવના અનેક પ્રાચીન મંદિરો હોવાને કારણે માઉન્ટ આબુને અર્ધ કાશીના નામથી પણ …
12 મુખ્ય જ્યોતિર્લિંગોમાં ભીમાશંકરનું સ્થાન છઠ્ઠું છે. ભીમાશંકર જ્યોતિર્લિંગ મહારાષ્ટ્રના પૂણેથી લગભગ 110 કિ.મી. દૂર સાહ્યદ્રિ નામના પર્વત ઉપર સ્થિત છે. ભીમાશંકર જ્યોતિર્લિંગને મોટેશ્વર મહાદેવના નામથી પણ ઓળખવામાં આવે …
શ્રી ડભોડીયા હનુમાન મંદિરના ઇતિહાસની વાત કરવામાં આવે તો, આ મંદિરનો આશરે 1000 વર્ષ કરતા પણ વધારે જૂનો ઇતિહાસ છે. આ મંદિર પર શનિવારના દિવસે હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે …
ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે બનાવડાવેલાં છ ઐતિહાસિક મંદિરોમાંનું એક. અહીં ભગવાન નરનારાયણ દેવની પ્રતિમાને સ્વયં ભગવાન સ્વામિનારાયણે પધરાવી હતી.કચ્છના પ્રખર હરિભક્તો ગંગારામભાઈ, સુંદરજીભાઈ તથા અન્ય લોકો 1820ની સાલમાં ગઢડાધામ ગયા …
मुरुदेश्वर दक्षिण भारत के कर्नाटक राज्य में उत्तर कन्नड जिले के भटकल तहसील स्थित एक कस्बा है। ‘मुरुदेश्वर’ भगवान शिव का एक नाम है। यहां शंकर की दूसरी सबसे …