હિંદુઓમાં નામકરણ સંસ્કારનું વિશેષ મહત્વ છે. નામકરણનો અર્થ સમજવો હોય તો આ બે શબ્દોથી બને છે નામ અને કરણ. નામનો અર્થ તો જાણો જ છો. સંસ્કૃતમાં કરણનો અર્થ થાય …
પુષ્પક વિમાનનું સર્વપ્રથમ વર્ણન વાલ્મીકી રામાયણમાં મળે છે. વૈદિક સાહિત્યમાં દેવતાઓના વિમાનની ચર્ચા છેપરંતુ દૈત્યો અને મનુષ્યો દ્વારા ઉપયોગ કરવામાં આવેલું પહેલું વાહન પુષ્પક જ માનવામાં આવે છે. પૌરાણિક …
હિન્દુ ધર્મમાં સિંદૂરને ભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે. પરણેલી મહિલાઓ માટે સિંદૂર ખુબ જ મહત્ત્વના શણગારમાંનું એક છે. સિંદૂરને અંખડ સૌભાગ્યવતી હોવાની નિશાની માનવામાં આવે છે. કહેવામાં આવે છે …
ભારતીય સંસ્કૃતિની મહાન ભેટ તે આપણી આશ્રમ વ્યવસ્થા છે. આશ્રમ શબ્દ સાંભળતાં જ પ્રાચીન ગુરૂકુળ પ્રથાની યાદ તાજી થાય છે. જ્યાં ગુરુ- શિષ્યની પરંપરા પ્રાદુર્ભાવ પામી છે. આ કામમાં …