Category: Information
પુરાણો પ્રમાણે દેવતાઓના રાજા ઈન્દ્ર અને તેમના દરબારમાં સુંદર અપ્સરા રહેતી હતી. અપ્સરાઓ વિશે એવું કહેવામાં આવતું હતું કે તેમનું યૌવન ક્યારે ઢળતું નથી હોતું. અર્થાત્ હંમેશા યુવાન અને …
મૃત્યુને મહાત આપતા મહામૃત્યુંજય મંત્ર વિશે ભાગ્યેજ કોઈ અજાણ હશે. અનેક લોકો દૈનિક પ્રાર્થનામાં પોતાની તેમજ પરિવારની સુખાકારી માટે તે કરતાં હોય છે. કહેવાય છે કે આ મંત્ર ખાસ …
હિન્દુ ધર્મમાં 16 સંસ્કારોનું ખૂબ જ મહત્વ માનવામાં આવે છે, તેમાંથી એક છે યજ્ઞોપવિત સંસ્કાર. શું તમે જાણો છો કે આ પરંપરાનું માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નહી બલકે વૈજ્ઞાનિક …
મનુષ્યના જીવનમાં આવનારી સમસ્ત કઠિનાઈઓનો સામનો ભક્તિ, પૂજા-પાઠથી કરવામાં આવે છે. ઈતિહાસ તેનો સાક્ષી છે કે જ્યારે-જ્યારે ભક્તો ઉપર સંકટ ઘેરાઈ રહ્યા હોય ભગવાન પોતાના ભક્તોના રક્ષણ માટે કોઈને …
યુદ્ધ, હથિયારની સાથે મેદાનમાં હોય કે પછી વિચારોના ચડભડના રૂપમાં મન-મસ્તિસ્કમાં, માનવતા અને શાંતિની દ્રષ્ટિએ યુદ્ધને બેઈમાન માનવામાં આવે છે. પરંતુ હિન્દુ ધર્મગ્રંથોમાં બતાવાયેલ રામ-રાવણનું યુદ્ધ હોય કે કૃષ્ણનો …
સાંચીનો સ્તૂપ મધ્યપ્રદેશના ભોપાલ નજીક સાંચી નામના સ્થળે આવેલો છે. સ્તૂપ એટલે બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે બાંધવામાં આવતું સ્થાપત્ય. બૌદ્ધ ધર્મનાં મહત્ત્વનાં સ્થાપત્યોમાં સાંચીના સ્તૂપ સમાવેશ પામે છે. ઈ.સ. …
સ્વસ્તિક શબ્દ ‘સુ’ અને ‘અસ્તિ’ એમ બે શબ્દો મળીને બન્યો છે. ‘સુ’નો અર્થ છે શુભ અને ‘અસ્તિ’નો અર્થ છે હોવું એટલે કે જેનાથી શુભ થાય. હિન્દુ ધર્મ પરંપરાઓમાં દરેક …
બંગડી, નારી સૌભાગ્યનું પ્રતીક. સ્ત્રી સુંદર હોય, સારાંમાં સારાં કપડાં પહેર્યાં હોય, કિંમતી ચપ્પલ કે સેન્ડલ પહેર્યાં હોય અને જો તેના હાથ અડવા અર્થાત્ બંગડી વગરના હોય તો તે …
ૐ આમ તો એક ધ્વનિ છે. માનવામાં આવે છે કે સંસારમાં જો વ્યક્તિ અને તેમના દ્વારા બનાવેલી તમામ વસ્તુઓ કાઢી નાખવામાં આવે તો અવાજ આવશે તે છે ઓમકાર, જેને …
સાધુઓ સાથે જોડાયેલી કેટલીક એવી વસ્તુઓ છે જે હંમેશા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર રહી છે જેમકે, સાધુઓ દ્વારા પ્રગટાવવામાં આવેલી ધૂણી. આ ધૂણી સાધુઓની જીવનશૈલીનો અતૂટ ભાગ છે. તેની સાથે …