Category: લોક સાહિત્ય
અખા ના છપ્પા તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાંતીરથ ફરી ફરી થાકયા ચરણ, તોય ન પોહોંચ્યાં હરિને શરણકથા સુણી સુણી ફૂટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન એક …
‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં, માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની મંગળ …
સંસ્કૃતિવિકાસના કેડે ચડવાની મથામણ કરતો આદિકાળનો માનવી પ્રાચીનકાળથી મનોરંજનના સાધનો શોધતો અને અનેક પ્રકારની રમતો રમતો આવ્યો છે. રમત શબ્દ સંસ્કૃત ‘રમણ’ માંથી ઊતરી આવ્યો છે. એનો અર્થ થાય …
પાંચસો વર્ષ પૂર્વે ગુજરાતનાં ખાનપાનમાં જલેબી, ઈડલી, ઢોકળાં ને ખાંડવી લોકપ્રિય હતાં! ગાંઠિયા તો ઘોઘાના, ઘારી તો સૂરત શહેરની, પેંડા તો ભાવનગરના, હલવો તો મુંબઈનો, દેવડા (ગળ્યા સાટા) તો …
‘વ્યાપારે ધન સાંપડે, ખેતી થકી અનાજ; અભ્યાસે વિધા મળે, ખાંડાબળથી રાજ.’ લોકવાણીનો દૂહો કહે છે કે સાહસિક માનવી વેપાર-વણજથી ધન કમાય છે. ખંતીલો મહેનતુ ખેડૂત ખેતીવાડી દ્વારા ધન, ધાન્ય …
પેટનો રોટલો રળવા રાનરાન રખડતી ભટકતી, અત્યંત ગરીબાઈમાં જીવન ગુજારતી અને જન મનરંજન કરાવતી આપણી લોકજાતિઓએ સાંસ્કૃતિક ધરોહરને જીર્ણશીર્ણ હાલતમાં પણ જીવતી રાખી છે. દુઃખની વાત એ છે કે …
કુદરતે દીધેલા રૂડા રૂપને વધુ નિખારવા, યૌવનને વધુ આકર્ષક બનાવવા માનવી આદિકાળથી મથતો રહ્યો છે. સૌંદર્યપ્રસાધન વડે પોતાના શરીરનું લાવણ્ય ખીલવવાની અને આગવી ઓળખ ઊભી કરવાની ભાવના લોકનારીના હૈયે …
જેના વાણી, પાણી અને મહેમાનગતિ સદાયે વખાણમાં રહ્યાં છે એવું નવખંડોનું બનેલું સૌરાષ્ટ્ર જૂના સમયે ‘કુશળદ્વિપ’ કે ‘કુશસ્થલી’ના નામે ઓળખાતું. એ કાલે શ્રીકૃષ્ણ યાદવો સાથે ગોકૂળ, મથુરા અને વૃંદાવનની …
ધરતી પર ૠતુરાજ વસંતનું આગમન થાય એટલે પ્રકૃતિ પુરબહારમાં ખીલી ઉઠે છે. વૃક્ષો નવાં પર્ણો અને પુષ્પોથી અરઘી ઊઠે છે, મંજરીથી મહોરેલી આમ્રકુંજોમાં કોયલો પંચમ સૂર રેલાવે છે, ખાખરા …
જેની આપણે ત્યાં બહુ ઓછી નોંધ લેવાય છે એવી અભણ હૈયામાંથી પ્રગટેલી અને લોકજીભે રમતી લોકોકિતઓ જ્ઞાનના ભંડારસમી ગણાય છે, એનો અભ્યાસ કે સંશોધન ભાગ્યે જ થાય છે. ઉ.ત. …