લાઠીના પાદરમાં ભાતીગળ પાથરણાં પથરાણાં છે. પાથરણાં ઉપર ડાયરો જામ્યો છે. કસુંબા ઘૂંટાઇ રહ્યા છે. સૂરજનારણના સમ દઈને કસુંબાના આડા ધ્રોબા અપાઇ હ્યા છે. ઢોલ ઢબૂકે છે. શરણાયુંના સૂર …
‘મગ જેવડી મઢડી ને તલ જેવડાં બારણાં, માતાનો મઢ મારે કઈ વહુએ શણગાર્યો ?’ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકજીવનમાં લોકદેવી રાંદલની પૂજાનો પ્રચાર સવિશેષ જોવા મળે છે. નારીની માતૃત્વની મંગળ …
‘‘દૈવતા હૈ પર મંદિર નહીં, ઘર હૈ પર દ્વાર નહીં, ઔર વૃક્ષ હૈ પર છાયા નહીં.’’ વૈશાખ માસની અમાવાસ્યનાં દિને શનૈશ્વર જ્યંતિ ઉજવાઈ છે. સહૂ શ્રદ્ધાળુજન આ દિવસે શનિમહારાજને …