Category: બોધકથા
બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધ એક વખત પોતાના શિષ્યો સાથે એક ગામમાં ઉપદેશ આપવા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમને જગ્યા-જગ્યાએ ઘણાંબધા ખાડા દેખાયા. મહાત્મા બુદ્ધનો એક શિષ્ય આ ખાડાને …
પ્રેમથી કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વમાં પણ ફેરફાર કરી શકાય છે. આપણાં અવતારોએ, સંતો-મહાત્માઓએ, વિદ્વાનોએ પણ પ્રેમ ઉપર જ સૌથી વધુ ભાર આપ્યો છે. પ્રાચીન સમયમાં એક ફકીર હતા, જેમણે …
કોઈ ગામમાં એક સાધુ રહેતા હતા. તે જ્યારે પણ નૃત્ય કરતા તો વરસાદ થવા લાગતો. ગામના લોકો પણ તેમનાથી ખૂબ ખુશ હતા. જ્યારે પણ ગામના લોકોને લાગતુ કે આજે …
પ્રાચીન સમયમાં એક રાજા પોતાના સેવકની સેવાથી ખૂબ પ્રસન્ન હતા. તેમણે સેવકને કહ્યુ કે તું આવી જ રીતે મન લગાવીને કામ કર, એક દિવસ હું તને એક હજાર સ્વર્ણ …
એક યુવક સંત કબીર પાસે આવ્યો અને કહેવા લાગ્યો, ‘ગુરુદેવ, મેં મારી શિક્ષાથી પૂરતું જ્ઞાન મેળવી લીધુ છે. હું વિવેકી છું અને પોતાનું સારું-ખરાબ સારી રીતે સમજું છું, પરંતુ …
જો બાળકોને બાળપણથી જ સારી વાતો શીખવશો તો તે મોટા થઈને સારા વ્યક્તિ બનશે અને સારા કામ કરશે, જેનાથી ઘર-પરિવાર અને સમાજનું કલ્યાણ થઈ શકે છે. બાળકોને ખોટી વાતોથી …
એક વખત એક રાજા પોતાની સેના સાથે કોઈ યુદ્ધમાં વિજય થઈને પોતાના પાટનગર પાછા આવી રહ્યા હતા. રસ્તામાં બધુ કરિયાણું ખતમ થઈ ગયું અને સૈનિક પણ ખૂબ જ થાકી …
એક શહેરમાં ગુસ્સોવાળો યુવક રહેતો હતો. તે નાની-નાની વાત પર ગુસ્સે થઈ જતો હતો અને ગુસ્સામાં બધાને જેમ તેમ કહેવા લાગતો હતો. એક દિવસ તેના પિતાએ તેની આ આદત …
એક યુવકના ઘણા બધા મિત્ર હતા, આ વાત પર તેને અભિમાન હતું. તેના પિતાનો માત્ર એક જ મિત્ર હતો. એક દિવસ પિતાએ પોતાના દીકરાને કહ્યુ કે તારા આટલા બધા …
એક પ્રાચીન લોકકથા છે. એક નગરની બહાર આશ્રમ હતો. તે બ્રહ્મચારી સાધુઓનો હતો. ત્યાં મહિલાઓનો પ્રવેશ વર્જિત હતો. બધા બ્રહ્મચારી સાધુઓને સખત સૂચના આપેલી હતી કે મહિલાથી દૂર રહો. …
error: Content is protected !!