Author: admin
સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ સ્ટેશનથી લગભગ દરેક કિલોમીટર દૂર આવેલી વનરાજી વચ્ચે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. એમ કહેવાય છે કે વાસુકિ નાગની આ ભૂમિ છે. આ પ્રાચીન મંદિર …
ઉત્તર ગુજરાતની પવિત્ર ભોમકા અનેક તીર્થોની તીર્થભૂમિ છે. ગરવી ગુજરાતની ગૌરવવંતી ગાથાને વાચાઆપતું, હિંદુ-મુસ્લિમ ઐક્યની અમરવેલના પ્રતિક સમું પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું દેલમાલગામ પ્રાચીનકાળથી જગપ્રસિદ્ધ છે. આ પવિત્ર ભોમકામાં …
ભગવાન શિવ ભર્તા, કર્તા અને હર્તાના રૂપમાં પૂજાય છે. ભારતીય સંસ્કૃતિમાં તેત્રીસ કોટી દેવોમાં સૌથી વધુ આરાધ્ય દેવોના દેવ મહાદેવ. ભગવાન શંકર માટે એમ કહેવાય છે કે ક્યાંક તેઓ …
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામે ઐતિહાસિક મહત્વ ધરાવતું ઉનાઈ માતાનું મંદિ૨ આવેલ છે. આ સ્થાનકમાં શ્રીરામ અવતા૨ સમયથી નૈસર્ગિક ગ૨મ પાણીના કુંડ આવેલા છે. ઉનાઈ માતાજીનું મંદિ૨ ખુબ …
શ્રી મહુડી (મધુપુરી) તીર્થમાં મુળ સ્થાનક ધરાવનારા શ્રી ઘંટાકર્ણ મહાવીર કલીયુગમાં ભક્તોનું દુઃખ દૂર કરનારા જાગતા દેવ તરીકે ઓળખાય છે. આ તીર્થ ઉત્તર ગુજરાતનું ગૌરવવંતુ ધર્મસ્થાનક તરીકે આલેખાય છે. …
વડોદરાથી દક્ષિણે ૨૦ કિ.મી.ના અંતરે હાઈવે નં.૮ પર વડોદરા -કરજણ વચ્ચે પોર આવેલું છે. દસ હજારની વસ્તી ધરાવતા પોરમાં શ્રી બળિયાદેવનું મંદિર છે. આપણા દેશમાં ઠેરઠેર શિવાલયો, કૃષ્ણ કે …
शादी की वर्षगांठ की पूर्वसंध्या पर पति-पत्नी साथ में बैठे चाय की चुस्कियां ले रहे थे। संसार की दृष्टि में वो एक आदर्श युगल था। प्रेम भी बहुत था …
मुरुदेश्वर दक्षिण भारत के कर्नाटक राज्य में उत्तर कन्नड जिले के भटकल तहसील स्थित एक कस्बा है। ‘मुरुदेश्वर’ भगवान शिव का एक नाम है। यहां शंकर की दूसरी सबसे …
આંધ્રપ્રદેશ રાજ્યના એક પછાત જિલ્લાના અંતરિયાળ ગામડામાં રહેતા ગોપાલક્રિષ્નનને ભણવાની બહુ ઈચ્છા હતી પણ પરિવારની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી. ગોપાલક્રિષ્નનના માતા-પિતા ખેતરમાં મજૂરી કરવા જતા. એના ઘરમાં વીજળી …
એક દયાળું રાજા હતો. આજે એમનો જન્મદિવસ હતો. રાજાએ પોતાના જન્મદિવસે એક નિર્ણય કર્યો કે અત્યારે મારે એક સામાન્ય માણસ તરીકે ભગવાનના મંદિરે ચાલીને દર્શન કરવા જવુ છે. મને …
error: Content is protected !!