કોઈ નગરમાં એક રાજા રહેતા હતા. તે વેશ બદલીને પ્રજાનો હાલ જાણતો હતો. એક દિવસ રાજા વેશ બદલીને ખેતરોમાં ફરી રહ્યા હતા તો તેમણે જોયું કે એક ખેડૂત ફાટેલા …
પ્રાચીન સમયમાં સાધુ-સંતોની પોતાની એક મર્યાદા હતી અને તેઓ એ મર્યાદા અનુસાર જ વ્યવહાર પણ કરતા હતા, પરંતુ સમય પસાર થવાની સાથે સાધુ-સંત કુટિરમાંથી લગ્ઝરી કાર સુધી પહોંચી ગયા …
હિંદુ ધર્મગ્રંથોમાં શનિદેવ સાથે જોડાયેલી કેટલીય કથાઓ પ્રચલિત છે. પુરાણોમાં બતાવવામાં આવ્યું છે કે શનિની ગતિ મંદ એટલે ધીમી છે, પરંતુ ઓછા જ લોકો જાણતા હશે કે આવું શા …
સંવત ૧૯૮૦ પોષ સુદ-૨ આઠમી ડિસેમ્બર ૧૯૨૪ મંગળવારે રાત્રે ૮ઃ૩૦ વાગે જુનાગઢના કેશોદ તાલુકાના મઢડા ગામે ગઢવી શ્રીમાન હમીરભાઇ મોડને ધરે આઇ શ્રી રાણબાઇના કુખેથી પુજ્ય આઇમાં શ્રી સોનબાઇ …
પુરાણો મુજબ અંત્યેષ્ઠિ વખતે મૃતકના શરીરના અંગેઅંગ પર અલગ-અલગ વસ્તુ રાખવાનો અને કેટલીક વસ્તુઓ મૃતદેહ પર લગાવવાનો નિયમ- મૃત્યુ એક અટલ સત્ય છે, જે થવાનું જ છે. પણ વિશ્વના …
પ્રાચીન લોક કથા મુજબ કોઈ રાજ્યમાં એક મહાન પહેલવાન હતો. તે દંગલમાં ક્યારેય પણ કોઈથી હાર્યો ન હતો. હવે તે વૃદ્ધ થઈ ગયો હતો પરંતુ વૃદ્ધાવસ્થામાં પણ તે ખૂબ …
કોઈ ગામમાં એક કારીગર રહેતો હતો. તે લાકડાના મકાન બનાવતો હતો. તે પોતાના કામમાં એટલો કુશળ હતો કે દૂર-દૂર સુધી તેની પ્રસિદ્ધિ હતી. તે એક અમીર વ્યક્તિને ત્યાં નોકરી …
પ્રાચીન લોક કથા મુજબ એક જંગલમાં ગધેડાએ વાઘને કહ્યુ કે ઘાસ વાદળી હોય છે. વાઘે કહ્યુ કે ના, ઘાસ વાદળી નહીં લીલું હોય છે. ગધેડાએ ફરી કહ્યુ કે તું …
લોકકથા પ્રમાણે એક રાજાના દરબારમાં રાજકવિ હતા. રાજા તેમનું ખૂબ જ સન્માન કરતાં હતાં. એક દિવસ રાજા દરબારમાં બેઠાં હતાં, ત્યારે રાજકવિનું આગમન થયું. રાજાને ઊભા થઈને અભિવાદન કર્યું …
એક લોકકથા મુજબ પ્રાચીન સમયમાં નદીના કિનારે એક વૃક્ષ પર ચકલી માળામાં રહેતી હતી. તે વૃક્ષની નીચે એક સાપ પણ રહેતો હતો. ચકલી જ્યારે પણ ઇંડા આપતી હતી સાપ …